Gujarat Police Constable Practice MCQ
અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે ?

વિલિયમ જેમ્સ
વિલ્હેમ વુન્ટ
સી.ટી. મોર્ગન
સિગ્મન ફોઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
‘ખેડા સત્યાગ્રહ’ પુસ્તકના રચયિતા કોણ હતા ?

કાકાસાહેબ કાલેલકર
મહાદેવભાઈ દેસાઈ
કનૈયાલાલ મુનશી
રસીકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
લૂંટ કયારે ધાડ બને છે ?

આપેલ પૈકી એક પણ નહીં
કુલ માણસો 4 અથવા 4 થી વધુ હોય
કુલ માણસો 5 અથવા 5 થી વધુ હોય
કુલ માણસો 6 અથવા 6 થી વધુ હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી શંકાસ્પદ વસ્તુ કે ચોરેલી વસ્તુ મળી આવે ત્યારે તે વ્યક્તિને ક્રિમિનલ પ્રોસીજર કોડની કઈ કલમ હેઠળ ધરપકડ કરી શકે છે ?

41 (A)(C)
41 (1)(A)
41 (1)(D)
41 (1)(B)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP