Gujarat Police Constable Practice MCQ
ધૂમ્રપાન નિષેધ દિવસ ક્યારે મનાવાય છે ?

માર્ચ મહિનાના ત્રીજા બુધવારે
માર્ચ મહિનાના ચોથા બુધવારે
માર્ચ મહિનાના બીજા બુધવારે
માર્ચ મહિનાના પ્રથમ બુધવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમ માંથી જતી રહેતો હવેઆ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે?

20 દિવસ
36 દિવસ
24 દિવસ
44 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સરતપાસનો ઉલ્લેખ કઇ કલમમાં છે ?

પુરાવાની કલમ - 138
પુરાવાની કલમ - 137
પુરાવાની કલમ - 135
પુરાવાની કલમ - 136

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય એવીડન્સ એકટ મુજબ મૃત્યુ અગાઉ કરેલ કથન પ્રસ્તુત ગણાય જેની નીચેનામાંથી કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે ?

22
32
52
42

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ડાયનેમોની શોધ કોણે કરી ?

માઈકલ ફેરાડે
મેડમ ક્યુરી
આલ્ફ્રેડ નોબલ
થોમસ આલ્વા એડિસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP