Gujarat Police Constable Practice MCQ Part - 3
'લોકશાહીનો આત્મા બાહ્ય રીતે લાદી શકતો નથી એ તો અંતરમાંથી સ્ફુરવો જોઈએ.’ – કોણે ઉચ્ચારેલ વાક્ય છે ?

ક.મા.મુનશી
ડો.બી.આર. આંબેડકર
જવાહરલાલ નહેરુ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ઇન્ડિયન પીનલ કોડ - 1860માં આત્મહત્યાના દુષ્પ્રેરણ માટે વધારામાં વધારે કેટલી સજાની જોગવાઈ છે ?

આપેલ તમામ
દેહાંત દંડ
10 વર્ષ
આજીવન કેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
”મધુબન ડેમ" કઇ નદી પર અને કયા જિલ્લામા આવેલ છે ?

દમણ ગંગા-વલસાડ
ભાદર-રાજકોટ
વઢવાણ ભોગાવો-સુરેન્દ્રનગર
ઉબેણ-જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP