Gujarat Police Constable Practice MCQ Part - 3
'લોકશાહીનો આત્મા બાહ્ય રીતે લાદી શકતો નથી એ તો અંતરમાંથી સ્ફુરવો જોઈએ.’ – કોણે ઉચ્ચારેલ વાક્ય છે ?

ક.મા.મુનશી
જવાહરલાલ નહેરુ
ડો.બી.આર. આંબેડકર
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય બંધારણની પ્રથમ અનુસૂચિમાં શુ દર્શાવ્યું છે ?

ભારતના જંગલો
ભારતના રાજ્યો
ભારતના પર્વતો
ભારતની નદીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
18 વર્ષમાં એકવાર મેળો ભરાય છે એ ભાડભૂતેશ્વર મહાદેવનું મંદિર કયાં આવેલું છે ?

ભરૂચ
તાપી
વડોદરા
નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP