Gujarat Police Constable Practice MCQ Part - 3
જો કોઇ (અન્ય કોઇ) વ્યકિતને શારીરીક પીડા, રોગ અથવા અશકિત ઉપજાવે છે, તે ___ કરે છે એમ કહેવાય.

મહાવ્યથા
આપેલ પૈકી એક પણ નહીં
વ્યથા
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
મરકેપ્ટન વાયુનો ઉપયોગ શેના માટે થાય છે ?

ગેસના બાટલામાં
આઇસ્ક્રીમમાં
ખનીજ તેલ
સોડા વોટરમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP