Gujarat Police Constable Practice MCQ Part - 3
માનવીના જીવનચક્રનો સમાવેશ મનોવિજ્ઞાનના ક્યાં ક્ષેત્રમાં થાય છે ?

વિકાસાત્મક મનોવિજ્ઞાન
મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન
શૈક્ષણીક મનોવિજ્ઞાન
સમાજ્લક્ષી મનોવિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
રોકેટ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?

બર્નોલી પ્રમેય
અવેગ્રાડો ધારણા
ઉર્જા સંરક્ષણ
વેગમાન સંરક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP