Gujarat Police Constable Practice MCQ Part - 3
નાણાપંચના અધ્યક્ષની નિયુકત કોણ કરે છે ?

નાણામંત્રી
વડાપ્રધાન
પાર્લામેન્ટ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
બોદ્ધાત્મક વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો ?

સિગ્મન ફોઈડ
કોહલ બર્ગ
જિનપિયાજે
એરિક એરિકસને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કયું કૃત્ય ગુનો બનતું નથી ?

સાત વર્ષથી વધુ પણ બાર વર્ષની નીચેના વયના અપરિપક્વ સમજવાળા બાળકનું કૃત્ય
દીવાના માણસનું કૃત્ય
બીજાના લાભ માટે શુદ્ધબુદ્ધિથી કરવામાં આવતું કૃત્ય
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP