Gujarat Police Constable Practice MCQ Part - 4
વ્યભિચારના ગુનામાં સ્ત્રી ઉપર પણ તહોમત લાગી શકે.

આ વિધાન અર્ધસત્ય છે.
આપેલ પૈકી એક પણ નહીં
આ વિધાન સત્ય છે.
આ વિધાન અસત્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કઈ બચાવ પ્રયુક્તિમાં વ્યક્તિને જોખમ હોવા છતાં જોખમ છે જ નહિ એ માનવાનો પ્રયત્ન કરે છે ?

ઈન્કાર કે અસ્વીકાર
પ્રક્ષેપણ
વિરૂદ્ધ પ્રતિક્રિયા
ઉર્ધ્વીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નાંલદા વિધાપીઠના બૌધ્ધ આચાર્ય કોણ હતા ?

નાગાર્જુન
પાણિની ઋષિ
કુમાગુપ્ત
આચાર્ય ચાણકય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP