Gujarat Police Constable Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીને એમના કયા કાવ્યસંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ?

વિશ્વશાંતિ
નિશીથ
પ્રાચીના
ગંગોત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઉદયપુર ખાતે કયુ એરપોર્ટ આવેલું છે ?

મહારાજા ગાયકવાડ
મહારાણા પ્રતાપ
મહારાજા શિવાજી
વિર દુર્ગાદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP