Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘તમામ વ્યક્તિઓ પુરાવો આપવા સક્ષમ હોય છે’ નો અપવાદ નીચેનામાંથી કોણ છે ? આપેલ તમામ અસ્થિર મનનો વ્યક્તિ જે સમજવામાં સમર્થ નથ અતિ વૃદ્ધ જે વૃદ્ધાવસ્થાના કારણે સમજવામાં અસક્ષમ છે કોમળ વયના બાળક જે પ્રશ્ન સમજવામાં સક્ષમ નથી આપેલ તમામ અસ્થિર મનનો વ્યક્તિ જે સમજવામાં સમર્થ નથ અતિ વૃદ્ધ જે વૃદ્ધાવસ્થાના કારણે સમજવામાં અસક્ષમ છે કોમળ વયના બાળક જે પ્રશ્ન સમજવામાં સક્ષમ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ખૂન સાથે ધાડના ગુનામાં IPC - 1860 ની કઇ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? 393 394 395 396 393 394 395 396 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતનો સૌપ્રથમ 14 લેનવાળો કયા એક્સપ્રેસ હાઈવેનો પ્રારંભ કરાવ્યો ? દિલ્હી - મેરઠ એક્સપ્રેસ હાઈવે દિલ્હી - યમુના એક્સપ્રેસ હાઈવ નોઈડા - અલ્હાબાદ એક્સપ્રેસ હાઈવે ગાઝિયાબાદ - નોઈડા એક્સપ્રેસ હાઈવે દિલ્હી - મેરઠ એક્સપ્રેસ હાઈવે દિલ્હી - યમુના એક્સપ્રેસ હાઈવ નોઈડા - અલ્હાબાદ એક્સપ્રેસ હાઈવે ગાઝિયાબાદ - નોઈડા એક્સપ્રેસ હાઈવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 વાયુનું પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તન થાય તે પ્રક્રિયા ને શું કહે છે ? ઉર્ધ્વીકરણ નિક્ષેપણ બાષ્પીભવન ઘનીભવન ઉર્ધ્વીકરણ નિક્ષેપણ બાષ્પીભવન ઘનીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. - 1860 મુજબ હકીકતની ભૂલ પુરવાર કરવાનો બોજો કોના પર હોય છે ? કોર્ટ આપેલ તમામ ફરિયાદી આરોપી કોર્ટ આપેલ તમામ ફરિયાદી આરોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું ? ત્રિભુવનપાળ અશોક કર્ણદેવ ભીમદેવ ત્રિભુવનપાળ અશોક કર્ણદેવ ભીમદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP