Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુન્હાહીત કાવતરા માટે નીચેનામાંથી કઈ જોગવાઈનો સમાવેશ થતો નથી ?

ગુન્હાહીત કાવતરાનો અમલ થવો જરૂરી છે.
આપેલ તમામ
ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જોઈએ.
ગેરકાનૂની સાધનો દ્વારા કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
મહાત્મા ગાંધીજીની જન્મજયંતીને ક્યા પ્રચલિત નામથી ઓળખવામાં આવે છે ?

રેંટિયા બારસ
મહાત્મા બારસ
ગાંધી બારસ
ખાદી બારસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC - 1860 મુજબ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા જાહેર રસ્તા ઉપર લૂંટ કરવામાં આવી હોય તો કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

મૃત્યુ દંડ
14 વર્ષ સુધીની કેદ અને દંડ
8 વર્ષ સુધીની કેદ
10 વર્ષ સુધીની કેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ કયું જોડકું સાચું છે ?

304 - દહેજ મૃત્યુ
આપેલ તમામ
309 - આત્મહત્યાનો પ્રયાસ
307 - ખૂનનો પ્રયાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી શંકાસ્પદ વસ્તુ કે ચોરેલી વસ્તુ મળી આવે ત્યારે તે વ્યક્તિને ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ હેઠળ ધરપકડ કરી શકે છે ?

41(1)(a)
41(1)(c)
41(1)(d)
41(1)(b)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP