Gujarat Police Constable Practice MCQ Part - 4
મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું ?

ભીમદેવ
અશોક
ત્રિભુવનપાળ
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC - 1860 ની કલમ - 391 મુજબ લૂંટ જયારે ધાડ બને છે ત્યારે સંયુકત રીતે કરવામાં આવે છે ?

બે કરતાં વધારે વ્યકિતઓ
પાંચ વ્યકિતઓ અથવા વધારે
આપેલ પૈકી એક પણ નહીં
પાંચ કરતા ઓછી વ્યકિતઓ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP