Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતના પુરાવાના કાયદાની કલમ-32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન (Dying Declaration) નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે ?

આપેલ બંને
ફોજદારી કાર્યવાહીમાં
દિવાની કાર્યવાહીમાં
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
સી.આર.પી.સી. ના પ્રબંધો અનુસાર, ‘ફરારી’ માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ?

એકવીસ દિવસ
ત્રીસ દિવસ
સાત દિવસ
પંદર દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થઈ શકે છે ?

અનુચ્છેદ 370
અનુચ્છેદ 356
અનુચ્છેદ 300
અનુચ્છેદ 200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે, નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણી શકાય ?

ગુનો થયાની માહિતી હોવા છતાં પોલીસને જાણ ન કરનાર
ગુનાને નજરે જોનાર
ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર
ગુનાની જગ્યા પર નિવાસ કરનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતના પુરાવાના કાયદા સંદર્ભે, સર તપાસ એટલે શું ?

સાક્ષીને પુરાવા સાથે બોલાવી તપાસ કરવી
સાક્ષીને સોગંદ પર તપાસ કરવી
આપેલ તમામ
સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP