Talati Practice MCQ Part - 1
નીચેના પૈકી ક્યા પુસ્તકના લેખક કનૈયાલાલ મુનશી છે ?

રેતીની રોટલી
આગગાડી
રાજાધીરાજ
પારકાં જણ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
16 ડિસેમ્બર, 2017 ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યા રાજ્યમાં ગરીબોને મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી ?

ઓરિસ્સા
બિહાર
ઉત્તરપ્રદેશ
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
બૌધી સત્વ પદ્મ પાણીનું ચિત્ર કઈ ગુફામાં આવેલ છે ?

બાઘ ગુફા
ઈલોરા ગુફા
અજંતા ગુફા
ઉદયગિરિ ગુફા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી ?

સ્નેહાધિન
પાપપુણ્ય
વનવાસ
દેશપ્રેમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મનીષ 500 રૂ, 1 વર્ષ માટે 4%નો દરથી સાદા વ્યાજે મુકે છે. જ્યારે અમિત 500 રૂ. 1 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે તો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો.

0
40
20
60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP