Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી શહેરીક્ષેત્રોમાં જાહેરમાં શૌચક્રિયા મુક્ત થનાર રાજ્યો ક્યા છે ?

ગુજરાત, તમિલનાડુ
ગુજરાત, અરુણાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ, ગુજરાત
ગુજરાત, આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘સંઘમિત્રા’ કોનું નાટક છે ?

ઉમાશંકર જોષી
રાજેન્દ્રશાહ
ન્હાનાલાલ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સારનાથના ધખેમ સ્તૂપનું નિર્માણ કયા વંશના શાસનકાળમાં થયું ?

કુષાણ
શૃંગ
મૌર્ય
ગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP