Talati Practice MCQ Part - 1
‘નિર્ઝણી’ કોની કૃતિ છે ?

ઈશ્વર પેટલીકર
બોટાદકર
સુરેશ દલાલ
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
શીતળાની રસી અને રસીકરણની શોધ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ?

કિશ્ચન બનાર્ડ
જ્યોર્જ ડનલોપ
લૂઈ પાશ્વર
એડવર્ડ જેનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
રૂ. 7200 માં એક વસ્તુ ખરીદી તેને 27% નુકસાનીથી વેચી અને મળેલ રકમમાંથી એક બીજી વસ્તુ ખરીદી તેને 30% નફાથી વેચી. પૂરા ધંધામાં નફો / ખોટ જણાવો.

3762 રૂ. ખોટ
3672 રૂ. નફો
એક પણ નહીં
4280 રૂ. ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP