Talati Practice MCQ Part - 1
યોજના આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા ?

ગુલઝારીલાલ નંદા
સર્વપલ્લી રાધાકૃષ્ણન
જવાહરલાલ નહેરુ
રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા સાહિત્યકારને ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો નથી.

પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોશી
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP