ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? રાજેન્દ્ર પ્રસાદ વી વી ગીરી જ્ઞાની જેલમ સિંહ નિલમ સંજીવ રેડ્ડી રાજેન્દ્ર પ્રસાદ વી વી ગીરી જ્ઞાની જેલમ સિંહ નિલમ સંજીવ રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચના સંદર્ભમાં રાજ્યપાલની જવાબદારી શું છે ? આપેલ તમામ તેઓ રાજ્ય નાણાં પંચની નિમણુક કરે છે. નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે તેઓ જુએ છે. આપેલ તમામ તેઓ રાજ્ય નાણાં પંચની નિમણુક કરે છે. નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે. વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે તેઓ જુએ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના પ્રથમ વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી હતી ? 170 200 150 132 170 200 150 132 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં હાલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કુલ કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે ? 129 109 119 131 129 109 119 131 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવા નિવૃત્તિની વય કેટલી હોય છે ? 60 વર્ષ 65 વર્ષ 62 વર્ષ 68 વર્ષ 60 વર્ષ 65 વર્ષ 62 વર્ષ 68 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઇચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કહ્યા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? મહાત્મા ગાંધીજી લોકમાન્ય તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાદેવ ગોવિંદ રાનડે મહાત્મા ગાંધીજી લોકમાન્ય તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાદેવ ગોવિંદ રાનડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP