ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? જ્ઞાની જેલમ સિંહ રાજેન્દ્ર પ્રસાદ વી વી ગીરી નિલમ સંજીવ રેડ્ડી જ્ઞાની જેલમ સિંહ રાજેન્દ્ર પ્રસાદ વી વી ગીરી નિલમ સંજીવ રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ? અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 165 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 165 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં નાણાંકીય ખરડો મુકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન કેન્દ્રીય નાણાં પંચ નાણાંપ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન કેન્દ્રીય નાણાં પંચ નાણાંપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? એસ. ચેનનારેડ્ડી એન. ગોપાલસ્વામી આયંગર આર. કે. સુબ્રમણ્યમ ટી. એન. સત્યપંથી એસ. ચેનનારેડ્ડી એન. ગોપાલસ્વામી આયંગર આર. કે. સુબ્રમણ્યમ ટી. એન. સત્યપંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાના બંધારણીય સલાહકાર તરીકે ___ નિમણુંક કરવામાં આવી હતી ? બી.આર. આંબેડકર ડી.પી.ખૈતાન સૈયદ મોહમ્મદ અબ્દુલા કનૈયાલાલ મુનશી બી.આર. આંબેડકર ડી.પી.ખૈતાન સૈયદ મોહમ્મદ અબ્દુલા કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એકટ શેના માટે છે ? હવા પ્રદુષિત થતી રોકવા માટે ઉર્જા ચેક કરવા માટે આપેલ પૈકી એક પણ નહીં ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે હવા પ્રદુષિત થતી રોકવા માટે ઉર્જા ચેક કરવા માટે આપેલ પૈકી એક પણ નહીં ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP