Talati Practice MCQ Part - 1
મનીષ 500 રૂ, 1 વર્ષ માટે 4%નો દરથી સાદા વ્યાજે મુકે છે. જ્યારે અમિત 500 રૂ. 1 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે તો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો.

40
0
20
60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘ઝબૂક વીજળી ઝબૂક’ કોની કૃતિ છે ?

મકરંદ દવે
ચં.ચી.મહેતા
ઝીણાભાઈ દેસાઈ
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સિતારાદેવીનો સંબંધ ___ સાથે છે.

મણીપુર નૃત્ય
કથ્થક નૃત્ય
ગરબા નૃત્ય
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
A અને B મળીને કોઈ કામ 6 દિવસમાં પુરુ કરી શકે છે. જો A એકલોએ કામ 15 દિવસમાં પુરૂ કરી શકે તો B એ કામ કેટલા દિવસમાં પુરૂ કરી શકે ?