Talati Practice MCQ Part - 1
‘જસજસયલગા’ બંધારણ ક્યા છંદનું છે ?

પૃથ્વી
શિખરિણી
હરિણી
મંદાક્રાંતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એરણ અભિલેખનો સંબંધ કયા શાસક સાથે છે ?

ચંદ્રગુપ્ત II
ચંદ્રગુપ્ત I
ભાનુગુપ્ત
બ્રહ્મગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ખાંડના ભાવમાં 20%નો ઘટાડો થવાથી તેના વેચાણમાં 25%નો વધારો થાય છે, તો કુલ વેપારમાં શું ફરક પડશે ?

2.5% ઘટશે
3% વધશે
2% વધશે
કંઈ ફરક નહીં પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP