Talati Practice MCQ Part - 1
'કરેંગે યા મરેંગે' આ સૂત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ લડતમાં ગુંજ્યું હતું ?

અસહકાર આંદોલન
સવિનય કાનૂન ભંગ
ખેડા સત્યાગ્રહ
હિન્દ છોડો આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ખાંડના ભાવમાં 20%નો ઘટાડો થવાથી તેના વેચાણમાં 25%નો વધારો થાય છે, તો કુલ વેપારમાં શું ફરક પડશે ?

3% વધશે
કંઈ ફરક નહીં પડે
2.5% ઘટશે
2% વધશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP