Talati Practice MCQ Part - 1
‘ક્ષણોના મહેલમાં' કોનો ગઝલસંગ્રહ છે ?

કવિ કાન્ત
ચિનુ મોદી
ઝવેરચંદ મેઘાણી
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપ્યું હતું ?

સુભાષચંદ્ર બોઝ
સરદાર
કાકા સાહેબ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ક્યા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?

બોરસદ સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
અમદાવાદ સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 300
અનુચ્છેદ 352
અનુચ્છેદ 370
અનુચ્છેદ 356

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી ?

પરાવર્તન
શોષણ
વિભાજન
વક્રીભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP