Talati Practice MCQ Part - 1
ક્યા સાહિત્યકારે “ પરિક્રમા નર્મદા મૈયાની” પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

રઘુવીર ચૌધરી
અમૃતલાલ વેગડ
મધુરાય
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'કપૂરે કોગળા કરવા' રૂઢીપ્રયોગનો અર્થ આપો.

શ્રીમંત હોવું
વિશુદ્ધ થવું
પૂજા કરવી
દાંત મજબૂત કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
જીવન ભારતી કોનો નિબંધ છે ?

સુરેશ દલાલ
વેણીભાઈ પુરોહિત
કાકા કાલેલકર
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મંદાક્રન્તા છંદનું બંધારણ ઓળખાવો ?

મભનતલગાગા
જસજસયલગા
મભનતતગાગા
નસમરસલગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP