Talati Practice MCQ Part - 1
એન્ટિ સેટેલાઈટ મિસાઈલ સિસ્ટમના પરીક્ષણ માટે ભારત દ્વારા કયું મિશન હાથ ધરવામાં આવ્યું હતું ?

મિશન શૌર્ય
મિશન A-SAT
મિશન શક્તિ
મિશન અંતરિક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
યામિની કૃષ્ણમૂર્તિનો સંબંધ કયા શાસ્ત્રીય નૃત્ય સાથે છે ?

કથક
ભરતનાટ્યમ
કથકલી
ઓડિસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ભોળી રે ભરવાડણ....' પદના રચયિતા કોણ છે ?

ઉમાશંકર જોશી
નરસિંહ મહેતા
મીરાંબાઈ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP