Talati Practice MCQ Part - 1
ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી કયાં આવેલ છે ?

વલ્લભ વિદ્યાનગર
સાણંદ
વડોદરા
નડિયાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ખાંડના ભાવમાં 20%નો ઘટાડો થવાથી તેના વેચાણમાં 25%નો વધારો થાય છે, તો કુલ વેપારમાં શું ફરક પડશે ?

3% વધશે
2.5% ઘટશે
2% વધશે
કંઈ ફરક નહીં પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
કે.કા.શાસ્ત્રીનું પૂરું નામ જણાવો.

કેશવરામ કાનજીરામ શાસ્ત્રી
કેશવલાલ કાંતાપ્રસાદ શાસ્ત્રી
કેશવરામ કાશીરામ શાસ્ત્રી
કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP