Talati Practice MCQ Part - 1
યોજના આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા ?

સર્વપલ્લી રાધાકૃષ્ણન
રાજેન્દ્ર પ્રસાદ
ગુલઝારીલાલ નંદા
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મનીષ 500 રૂ, 1 વર્ષ માટે 4%નો દરથી સાદા વ્યાજે મુકે છે. જ્યારે અમિત 500 રૂ. 1 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે તો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો.

0
40
20
60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સિતારાદેવીનો સંબંધ ___ સાથે છે.

ગરબા નૃત્ય
કથ્થક નૃત્ય
આપેલ પૈકી એક પણ નહીં
મણીપુર નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP