Talati Practice MCQ Part - 1 યોજના આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા ? ગુલઝારીલાલ નંદા રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ સર્વપલ્લી રાધાકૃષ્ણન ગુલઝારીલાલ નંદા રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ સર્વપલ્લી રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 કવિ ઉમાશંકર જોષીને ક્યા વર્ષમાં ‘જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો હતો ? 1968 1939 1988 1978 1968 1939 1988 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ... ત્રણેયમાંથી એક પણ નહિ રાજ્યસભાના અધ્યક્ષ બને છે બંનેના અધ્યક્ષ બની શકે છે. લોકસભાના અધ્યક્ષ બને છે ત્રણેયમાંથી એક પણ નહિ રાજ્યસભાના અધ્યક્ષ બને છે બંનેના અધ્યક્ષ બની શકે છે. લોકસભાના અધ્યક્ષ બને છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 રઘુવીર ચૌધરીએ કોને 'દગ્ધ કૃષિ કવિ' નું બિરુદ આપ્યું છે ? રમેશ પારેખ રાવજી પટેલ ચંદ્રકાન્ત બક્ષી સુરેશ જોષી રમેશ પારેખ રાવજી પટેલ ચંદ્રકાન્ત બક્ષી સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 વર્તુળના પરિઘ ઉપર 12 બિંદુઓ છે, આ બિંદુઓ જેના અંત્યબિંદુ હોય તેવી ___ જીવા બંને. 132 144 96 66 132 144 96 66 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'ઢાઈ દિન કા ઝોપડા'નું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે ? કુતુબુદ્દીન ઐબક શેરશાહ સૂરી ઈલ્ત્તુતમિશ મહમદ તુઘલક કુતુબુદ્દીન ઐબક શેરશાહ સૂરી ઈલ્ત્તુતમિશ મહમદ તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP