Talati Practice MCQ Part - 1
'એકલતાના કિનારા’ કોની કૃતિ છે ?

ચંદ્રકાન્ત બક્ષી
શિવકુમાર જોષી
મનુભાઈ પંચોળી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સમાસ ઓળખાવો :– દામોદર

અવ્યયીભાવ
કર્મધારય
બહુવ્રીહી
મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
વિશ્વ ચકલી દિવસ પ્રતિ વર્ષ ___ ના દિવસે ઉજવાય છે.

20 એપ્રિલ
20 મે
20 માર્ચ
20 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
યોજના આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા ?

સર્વપલ્લી રાધાકૃષ્ણન
રાજેન્દ્ર પ્રસાદ
ગુલઝારીલાલ નંદા
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP