Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી શબ્દસમૂહો માટે કયો સામાયિક શબ્દ યોગ્ય નથી ?

હું પણાનો ભાર = સ્વાભિમાન
ત્રણ કલાકનો રાત-દિવસનો સમય = પ્રહાર
નવી નવી ઈચ્છાઓ થવી - ઉંકરાટા
દુઃખનો પોકાર = આર્તનાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
છંદ ઓળખાવો – 'ઉદ્ગ્રીવ દષ્ટિ કરતા નભ શૂન્ય ભાસે.'

ચોપાઈ
વસંતતિલકા
હરિગીત
અનુષ્ટુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
યોગેશ એક બુક રૂ.75 માં વેચે છે તો તેને બુકની મૂ.કિ. જેટલા ટકા નફો થાય છે તો વસ્તુની મૂ.કિ. કેટલી ?

40
37.5
50
150

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘અમે વન વનમાં પાન થઈ ફરકી રહ્યાં’ કોની કાવ્યપંક્તિ છે ?

કાકા કાલેલકર
ભોળાભાઈ પટેલ
સુરેશ દલાલ
શિવકુમાર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP