Talati Practice MCQ Part - 1
ક્યા સાહિત્યકારે “ પરિક્રમા નર્મદા મૈયાની” પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

ધ્રુવ ભટ્ટ
અમૃતલાલ વેગડ
મધુરાય
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ગ્રહણ રાત્રિ' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

મોહમ્મદ માંકડ
કિશોરલાલ મશરૂવાળા
કનૈયાલાલ મુનશી
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP