Talati Practice MCQ Part - 1
ક્યા સાહિત્યકારે “ પરિક્રમા નર્મદા મૈયાની” પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

રઘુવીર ચૌધરી
ધ્રુવ ભટ્ટ
મધુરાય
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતીય સાહિત્ય ક્ષેત્રેનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા ?

મહાદેવી વર્મા
અમૃતા પ્રીતમ
આશાપુર્ણા દેવી
મહાશ્વેતા દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘તર્પણ’ કોની કૃતિ છે ?

કાકા કાલેલકર
બાલાશંકર કંથારીયા
કનૈયાલાલ મુનશી
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'વૈખરી' શબ્દનો અર્થ જણાવો.

વણસેલા સંબંધ
નાહકની વહોરેલી પીડા
અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન
સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP