Talati Practice MCQ Part - 1
'તપોવનની વાટે' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

મકરંદ દવે
જ્યોતીન્દ્ર દવે
રસિકલાલ પરીખ
કેશવ હર્ષદ ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક સજ્જન એક હોસ્પિટલના બાળવોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વહેંચે છે. જો 25 બાળ દર્દીઓ વધુ હોત, તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળત તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ?

20
50
40
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
"રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ" પંક્તિ કલાપીના ક્યા કાવ્યમાંથી લેવામાં આવી છે ?

એક ઘા
ગ્રામમાતા
હૃદય ત્રિપુટી
એનાં એ ગામડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP