Talati Practice MCQ Part - 1 'ગ્રહણ રાત્રિ' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ? કિશોરલાલ મશરૂવાળા મહાદેવ દેસાઈ કનૈયાલાલ મુનશી મોહમ્મદ માંકડ કિશોરલાલ મશરૂવાળા મહાદેવ દેસાઈ કનૈયાલાલ મુનશી મોહમ્મદ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 અલંકાર ઓળખાવો :– કયારેક ચાંદીશી ઝળાંહળાં થતી નદીને જોતો. ઉપમા અનન્વય રૂપક સજીવારોપણ ઉપમા અનન્વય રૂપક સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભૂગોળના પિતા કોને માનવામાં આવે છે ? ગેલેલીયો ઈટેરોસ્થેનિઝ જ્યોર્જ મેન્ડલ જ્યોર્જ લેખેતરે ગેલેલીયો ઈટેરોસ્થેનિઝ જ્યોર્જ મેન્ડલ જ્યોર્જ લેખેતરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'સીમાંકન અને સીમોલ્લંઘન' કોની કૃતિ છે ? સિતાંશુ યશચંદ્ર હરીશંકર દવે કેશવ હર્ષદ ધ્રુવ જયંત પરીખ સિતાંશુ યશચંદ્ર હરીશંકર દવે કેશવ હર્ષદ ધ્રુવ જયંત પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 60 સંતરાની ખરીદકિંમત 45 સંતરાની વેચાણ કિંમતના બરાબર છે, તો કેટલા ટકા ખોટ જાય તે જણાવો. 25% 33.33% 19% 15% 25% 33.33% 19% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 અમરતકાકી – કઈ કૃતિનું પાત્ર છે ? લોહીની સગાઈ જનમટીપ જુમો ભિસ્તી શરણાઈના સૂર લોહીની સગાઈ જનમટીપ જુમો ભિસ્તી શરણાઈના સૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP