Talati Practice MCQ Part - 1
'ગ્રહણ રાત્રિ' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

મોહમ્મદ માંકડ
કનૈયાલાલ મુનશી
મહાદેવ દેસાઈ
કિશોરલાલ મશરૂવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
રૂ. 7200 માં એક વસ્તુ ખરીદી તેને 27% નુકસાનીથી વેચી અને મળેલ રકમમાંથી એક બીજી વસ્તુ ખરીદી તેને 30% નફાથી વેચી. પૂરા ધંધામાં નફો / ખોટ જણાવો.

એક પણ નહીં
3672 રૂ. નફો
4280 રૂ. ખોટ
3762 રૂ. ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 300
અનુચ્છેદ 352
અનુચ્છેદ 356
અનુચ્છેદ 370

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP