Talati Practice MCQ Part - 1
ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપ્યું હતું ?

સરદાર
ગાંધીજી
કાકા સાહેબ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
શીતળાની રસી અને રસીકરણની શોધ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ?

કિશ્ચન બનાર્ડ
જ્યોર્જ ડનલોપ
એડવર્ડ જેનર
લૂઈ પાશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16 મું અને નીચેથી 24મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?

41
38
40
39

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP