Talati Practice MCQ Part - 2
કુદરતી ગેસના ભંડારનું ઉદભવસ્થાન લુણેજ ક્યા જીલ્લામાં આવેલું છે ?

નવસારી
આણંદ
અરવલ્લી
ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ?

સુરેશ દલાલ
ગૌરીશંકર જોશી
જયંત પાઠક
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'દેડકાંની પાંચશેરી' કોની એકાંકી છે ?

પ્રહલાદ પારેખ
જયંતિ દલાલ
ચં.ચી.મહેતા
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ?

16
15
18
17

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP