Talati Practice MCQ Part - 2 ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ? ગૌરીશંકર જોશી સ્વામી આનંદ સુરેશ દલાલ જયંત પાઠક ગૌરીશંકર જોશી સ્વામી આનંદ સુરેશ દલાલ જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ભારતની સ્વદેશી બનાવટની કઈ એન્ટી રેડિયેશન મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે ? NGROM ધનુષ NGRAM NGARM NGROM ધનુષ NGRAM NGARM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘એગ્રીકલ્ચર રીસર્ચ સ્ટેશન’ – ઠાસરા કયા જિલ્લામાં આવેલ છે ? વડોદરા નવસારી ખેડા જૂનાગઢ વડોદરા નવસારી ખેડા જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 "સ્વભાવ કઈ બદલાતો નથી" એવો અર્થ ન આપતી હોય તેવી કઈ કહેવત છે ? ધીરજના ફળ મીઠા પડી ટેવ ન ટળે કૂતરાની પુછડી વાંકીને વાંકી સ્વભાવનું ઓસડ નહિ ધીરજના ફળ મીઠા પડી ટેવ ન ટળે કૂતરાની પુછડી વાંકીને વાંકી સ્વભાવનું ઓસડ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ત્રણ સમતોલ સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે છે તો ગમે તે એક જ સિક્કા પર છાપ મળે તે ઘટનાની સંભાવના છે. 1/8 3/8 1/2 1/4 1/8 3/8 1/2 1/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 I will find you, ___ you go. withersoever Whenever Wherever What ever withersoever Whenever Wherever What ever ANSWER DOWNLOAD GUJARATI MCQ APP