Talati Practice MCQ Part - 2
ત્રણ સમતોલ સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે છે તો ગમે તે એક જ સિક્કા પર છાપ મળે તે ઘટનાની સંભાવના છે.

1/4
1/8
3/8
1/2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા ?

ભુલાભાઈ દેસાઈ
સરદાર પટેલ
એચ. એમ. પટેલ
શાંતિલાલ ઝવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'ઈબ્રાહિમચાચા’ કોની કૃતિ છે ?

કવિ કાન્ત
મહાદેવ દેસાઈ
ગૌરીશંકર જોષી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત-રૂ.140 છે. એક ખુરશીની કિંમત કેટલી થશે ?

40
55
30
25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP