Talati Practice MCQ Part - 2
'જ્યાં ત્યાં આવી વાય બદલી સંતાય, જાણો પરીઓ' – અલંકાર ઓળખાવો.

રૂપક
ઉત્પ્રેક્ષા
ઉપમા
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો એક રૂપિયામાં 4ના દરથી કેળા ખરીદવામાં આવે તો એક રૂપિયામાં કેટલા કેળા વેંચવામાં આવે જેથી 33(1/3)% નફો થાય ?

Talati Practice MCQ Part - 2
11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત-રૂ.140 છે. એક ખુરશીની કિંમત કેટલી થશે ?

25
40
30
55

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારત સરકાર રમતગમતના કોચીંગ માટે ક્યો સર્વોચ્ચ એવોર્ડ એનાયત કરે છે ?

દ્રોણાચાર્ય એવોર્ડ
ખેલરત્ન એવોર્ડ
અર્જુન એવોર્ડ
ગુરૂ એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘શિવ પાર્વતી' કૃતિના સર્જનહાર કોણ છે ?

પન્નાલાલ પટેલ
જ્યોતીન્દ્ર દવે
ઉમાશંકર જોષી
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કયા મુઘલ શાસકને આલમગીર કહેવામાં આવતા ?

શાહજહાં
ઔરંગઝેબ
જહાંગીર
અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP