Talati Practice MCQ Part - 2 'જ્યાં ત્યાં આવી વાય બદલી સંતાય, જાણો પરીઓ' – અલંકાર ઓળખાવો. રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 જો એક રૂપિયામાં 4ના દરથી કેળા ખરીદવામાં આવે તો એક રૂપિયામાં કેટલા કેળા વેંચવામાં આવે જેથી 33(1/3)% નફો થાય ? 3 4 2 2.5 3 4 2 2.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત-રૂ.140 છે. એક ખુરશીની કિંમત કેટલી થશે ? 25 40 30 55 25 40 30 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ભારત સરકાર રમતગમતના કોચીંગ માટે ક્યો સર્વોચ્ચ એવોર્ડ એનાયત કરે છે ? દ્રોણાચાર્ય એવોર્ડ ખેલરત્ન એવોર્ડ અર્જુન એવોર્ડ ગુરૂ એવોર્ડ દ્રોણાચાર્ય એવોર્ડ ખેલરત્ન એવોર્ડ અર્જુન એવોર્ડ ગુરૂ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘શિવ પાર્વતી' કૃતિના સર્જનહાર કોણ છે ? પન્નાલાલ પટેલ જ્યોતીન્દ્ર દવે ઉમાશંકર જોષી કાકા કાલેલકર પન્નાલાલ પટેલ જ્યોતીન્દ્ર દવે ઉમાશંકર જોષી કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 કયા મુઘલ શાસકને આલમગીર કહેવામાં આવતા ? શાહજહાં ઔરંગઝેબ જહાંગીર અકબર શાહજહાં ઔરંગઝેબ જહાંગીર અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP