Talati Practice MCQ Part - 2
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્યસભાએ ‘રણજિતરામ સુવર્ણપદક’ આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વિકાર કર્યો હતો ?

સુરેશ દલાલ
જયંત પાઠક
સ્વામી આનંદ
ગૌરીશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અલંકાર ઓળખાવો :– કરે છે મૌન હવે દિલની દાસ્તાન તમામ.

વિરોધાભાસ
સ્વભાવોક્તિ
અન્યોક્તિ
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP