Talati Practice MCQ Part - 2
જો એક રૂપિયામાં 4ના દરથી કેળા ખરીદવામાં આવે તો એક રૂપિયામાં કેટલા કેળા વેંચવામાં આવે જેથી 33(1/3)% નફો થાય ?

Talati Practice MCQ Part - 2
અલંકાર જણાવો : “દ્રોપદીનું વસ્ત્રહરણ કરતા દુઃશાસન જેમ એણે આખોય તાકો ઉકેલી નાખ્યો”

યમક
ઉપમા
અનન્વય
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
1921 કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષતા કોણે કરી હતી ?

રાસ બિહારી ઘોષ
ચંદુલાલ બુચ
હકીમ અજમલ ખાન
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘વિરહ માધુરી’ કોનો કાવ્ય સંગ્રહ છે.

ગોવર્ધનરામ ત્રિપાઠી
ધૂમકેતુ
દલપતરામ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP