Talati Practice MCQ Part - 2
‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતાં નથી’ – આ વાક્યનુ કર્મણિ વાક્ય શોધીને લખો.

બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા
બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી
માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી
બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મોં સાફ કરવા માટે કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ?

કેલ્શિયમ ઓક્ઝેલેટ
પોટેશિયમ પરમેંગેનેટ
ઝિંક ફોસ્ફાઈડ
કેલ્શિયમ કાર્બોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ધ્વનિ કાવ્યસંગ્રહ ક્યા કવિનો છે ?

સુન્દરમ્
કલાપી
રાજેન્દ્ર શાહ
રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP