Talati Practice MCQ Part - 2 ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' આ પંક્તિ કોની છે ? કવિ નર્મદ રવજી પટેલ ખબરદાર ભોગીલાલ ગાંધી કવિ નર્મદ રવજી પટેલ ખબરદાર ભોગીલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 પદાર્થની માત્રામાં વૃદ્ધિ થતા તેની ___ માં પરિવર્તન થતું નથી. જથ્થો ઘનતા વજન પ્રબળતા (Volume) જથ્થો ઘનતા વજન પ્રબળતા (Volume) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 "સ્વભાવ કઈ બદલાતો નથી" એવો અર્થ ન આપતી હોય તેવી કઈ કહેવત છે ? કૂતરાની પુછડી વાંકીને વાંકી પડી ટેવ ન ટળે ધીરજના ફળ મીઠા સ્વભાવનું ઓસડ નહિ કૂતરાની પુછડી વાંકીને વાંકી પડી ટેવ ન ટળે ધીરજના ફળ મીઠા સ્વભાવનું ઓસડ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 જયદેવ (ગીત ગોવિંદ) કોની સભામાં હતા ? ધર્મપાલ વિજયસેન દેવપાલ લક્ષ્મણસેન ધર્મપાલ વિજયસેન દેવપાલ લક્ષ્મણસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘ધરતીનું લૂણ’ કોની કૃતિ છે ? બાલાશંકર કંથારિયા મનુભાઈ પંચોળી ગોવર્ધનરામ ત્રિપાઠી સ્વામી આનંદ બાલાશંકર કંથારિયા મનુભાઈ પંચોળી ગોવર્ધનરામ ત્રિપાઠી સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 20 લીટર મિશ્રણમાં દૂધ અને પાણી 3 : 1ના ગુણોત્તરમાં છે. આ મિશ્રણમાં દૂધનુ કેટલું પ્રમાણ ઉમેરવામાં આવે જેથી દૂધ અને પાણીનો ગુણોત્તર 4 : 1 થઈ જાય. 7 લીટર 6 લીટર 5 લીટર 4 લીટર 7 લીટર 6 લીટર 5 લીટર 4 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP