Talati Practice MCQ Part - 2
લિરિક કોની કૃતિ છે ?

રમણભાઈ નીલકંઠ
બ.ક.ઠાકોર
રાજેન્દ્ર શાહ
રસીકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'પનઘટ' કોનો કાવ્ય સંગ્રહ છે ?

રમણલાલ દેસાઈ
કાકા કાલેલકર
ઝીણાભાઈ દેસાઈ
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સાંભર સરોવર કયા રાજ્યમાં આવેલ છે ?

મહારાષ્ટ્ર
ઓડિશા
રાજસ્થાન
જમ્મુ કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘વિશ્વ કેન્સર દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

4 ફેબ્રુઆરી
5 ફેબ્રુઆરી
3 ફેબ્રુઆરી
2 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP