ભારતનું બંધારણ (Constitution Of India)
દિલ્હી સંબંધિત વિશેષ જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?

અનુચ્છેદ 239
અનુચ્છેદ 239 (એબી)
અનુચ્છેદ 239 (એએ)
અનુચ્છેદ 239(એ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે ?

લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો
લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો
વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો
લોકમાભા અને રાજ્યસભાના સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ.રાધાકૃષ્ણન
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
આપેલ પૈકી કોઈ નહીં
ચક્રવર્તી રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના મુખ્યમંત્રીની નિયુકિત કોણ કરે છે ?

રાજ્યપાલ
વડીઅદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના અનુચ્છેદ -51(1)માં દર્શાવેલ મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કઈ નથી ?

બિનસાંપ્રદાયિકતા જાળવવાની
સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની
જાહેર મિલકતનું રક્ષણ કરવાની
બંધારણને વફાદાર રહેવાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ...

અનુચ્છેદ-51 ક
અનુચ્છેદ-48 ક
અનુચ્છેદ-39 ક
અનુચ્છેદ-25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP