ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ કોની સલાહથી લોકસભાનું વિસર્જન કરી શકે છે ?

મંત્રીમંડળ
વડાપ્રધાન
વડાપ્રધાન અને મંત્રીમંડળ
લોકસભાના અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ?

સ્પીકર
સંસદીય સચિવ
મુખ્ય સચિવ શ્રી
મુખ્ય પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ "Sine die" નો અર્થ શું છે ?

સત્ર સમાપ્તિ
સત્ર બોલાવવું
અચોક્કસ મુદ્દત માટે સત્ર મોકૂફી
સત્ર વિસર્જન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP