Talati Practice MCQ Part - 2
સમૂદ્રપૂજા કયા વંશના શાસકો દ્વારા પ્રચલિત કરવામાં આવી હતી ?

ચેર વંશ
ચોલ વંશ
પાંડ્ય વંશ
ચાલુક્ય વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘એક આગિયાને’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

જયંત ખત્રી
નટવરલાલ પંડ્યા
કલાપી
કાન્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અલંકાર ઓળખાવો :– કરે છે મૌન હવે દિલની દાસ્તાન તમામ.

વિરોધાભાસ
રૂપક
સ્વભાવોક્તિ
અન્યોક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સંધિ છોડો :– પરમૌજસ્વી

પરમો + ઔજસ્વી
પરમ + ઉજસ્વી
પરમૌજ + સ્વી
પરમ + ઔજસ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અઢારમાં શતકના જ્ઞાનમાર્ગી કવિ તરીકે કોણ આળખાતું ?

મધુરાય
પ્રીતમ
ખબરદાર
ભાલણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP