ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદમાં એડવોકેટ જનરલના વિશેષ અધિકારો દર્શાવવામાં આવ્યા છે ? અનુચ્છેદ 166 અનુચ્છેદ 177 અનુચ્છેદ 88 અનુચ્છેદ 188 અનુચ્છેદ 166 અનુચ્છેદ 177 અનુચ્છેદ 88 અનુચ્છેદ 188 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહોની સંયુક્ત બેઠક હોય ત્યારે તેની અધ્યક્ષતા કોણ કરે છે ? રાજ્યસભા અધ્યક્ષ પ્રધાનમંત્રી લોકસભા સ્પીકર રાષ્ટ્રપતિ રાજ્યસભા અધ્યક્ષ પ્રધાનમંત્રી લોકસભા સ્પીકર રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના ક્યા રાષ્ટ્રપતિએ તેમને મળેલી વિશેષ સતા (પોકેટ વીટો) અંતર્ગત સંસદે પસાર કરેલ બીલ લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખ્યું હતું ? જ્ઞાની ઝૈલસિંઘ આર. વ્યંકટરામન ડો. શંકરદયાળ શર્મા વી.વી. ગીરી જ્ઞાની ઝૈલસિંઘ આર. વ્યંકટરામન ડો. શંકરદયાળ શર્મા વી.વી. ગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ કેબિનેટ મિનીસ્ટ્રી લોકસભા અને રાજ્યસભા વડાપ્રધાન રાષ્ટ્રપતિ કેબિનેટ મિનીસ્ટ્રી લોકસભા અને રાજ્યસભા વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યુ.પી.એસ.સી. ના અધ્યક્ષને હોદા પરથી દૂર કરવાની ભલામણ કોણ કરી શકે છે ? સર્વોચ્ચ અદાલત રાજ્યસભા લોકસભા રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત રાજ્યસભા લોકસભા રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ જવારલાલ નેહરુ ડૉ.બી.આર. આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ જવારલાલ નેહરુ ડૉ.બી.આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP