Talati Practice MCQ Part - 2
પ્રખ્યાત નવલકથા ‘ઉપરવાસ’ના રચયિતા કોણ છે ?

ચંદ્રવદન મહેતા
રાજેન્દ્ર શાહ
રઘુવીર ચૌધરી
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
હદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ ___ દ્વારા થાય છે ?

લઘુ મસ્તિક
બૃહદમસ્તિક
લંબમજ્જા
મધ્યમગજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જ્યોર્જ ફર્નાન્ડિસનું નિધન થયું, તેમણે કયા નવા પક્ષની રચના કરી હતી ?

કિસાન પાર્ટી
સમાનતા પાર્ટી
જન સંકલ્પ પાર્ટી
સમતા પાર્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘પાદરના તિરથ’ કોની કૃતિ છે ?

જયંતિ દલાલ
ગુણવંતરાય આચાર્ય
ચંદ્રવદન મહેતા
રસીકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP