Talati Practice MCQ Part - 2
પ્રખ્યાત નવલકથા ‘ઉપરવાસ’ના રચયિતા કોણ છે ?

રઘુવીર ચૌધરી
કાકા કાલેલકર
રાજેન્દ્ર શાહ
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતના પ્રથમ સર સેનાપતિ કોણ હતા ?

કે.એમ.કરિઅપ્પા
માનેકશા
રાજેન્દ્રસિંહ
વિક્રમસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વસ્તુ અમુક કિંમતે વેચતા 2.5% નુકસાન થાય છે. જો તે વસ્તુ 150 વધુ કિંમતે વેચવામાં આવે તો 7.5% નફો થાય છે. તો વસ્તુની મૂળ કિંમત શોધો.

1800
2000
1500
1750

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
બદ્રીનાથ કયાં આવેલ છે ?

ટ્રાંસ હિમાલય
મધ્ય હિમાલય
હિમાદ્રિ
કુમાઉ હિમાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP