Talati Practice MCQ Part - 2
પ્રખ્યાત નવલકથા ‘ઉપરવાસ’ના રચયિતા કોણ છે ?

રાજેન્દ્ર શાહ
ચંદ્રવદન મહેતા
કાકા કાલેલકર
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

કવિ ભવભૂતિ
મહાકવિ ભાસ
ભરતમુનિ
કાલિદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પદક્રમની દ્રષ્ટીએ નીચેના પૈકી કયું વાક્ય અશુદ્ધ છે ?

મને રસ્તામાં કિશોર મળી ગયો
રસ્તામાં મને કિશોર મળી ગયો.
કિશોર મને રસ્તામાં મળી ગયો
મળી ગયો મને રસ્તામાં કિશોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જ્યાં જ્યાં ભાષા હોય ત્યાં ત્યાં હોય જ ___

પ્રત્યાપન
હાવભાવ
શબ્દો
વ્યાકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP