Talati Practice MCQ Part - 2
ભારતમાં ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ તરીકે કયા દિવસની ઉજવણી થાય છે ?

14 એપ્રિલ
13 એપ્રિલ
12 એપ્રિલ
15 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘અશ્વિન, મહેર’ કઈ કૃતિના પાત્રો છે ?

ગ્રામલક્ષ્મી
અશ્રુધર
વેવિશાળ
ખેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સિંદૂરનું રાસાયણિક નામ જણાવો.

ઝિંક ફોસ્ફાઈડ
લેડ પેરોક્સાઈડ
આપેલ પૈકી એક પણ નહીં
સિલ્વર આયોડાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
"મારી હૈયા સગડી" કૃતિનો પ્રકાર કયો છે ?

નવલકથા
ગઝલ
નવલિકા
કાવ્યસંગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP