Talati Practice MCQ Part - 2
ભારતમાં ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ તરીકે કયા દિવસની ઉજવણી થાય છે ?

14 એપ્રિલ
15 એપ્રિલ
13 એપ્રિલ
12 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જયદેવ (ગીત ગોવિંદ) કોની સભામાં હતા ?

ધર્મપાલ
વિજયસેન
લક્ષ્મણસેન
દેવપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
A તથા B કોઈ કામને અલગ-અલગ ક્રમશઃ 20 દિવસ તથા 30 દિવસમાં પૂરું કરે છે. તેણે થોડો સમય સાથે મળીને કાર્ય કર્યુ પછી B કામ છોડીને ચાલ્યો ગયો. જો બાકી વધેલું કાર્ય A 10 દિવસમાં પૂરું કરે છે. તો B એ કેટલા દિવસ સુધી કાર્ય કર્યું હશે ?

12 દિવસ
8 દિવસ
16 દિવસ
6 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP