Talati Practice MCQ Part - 2
ભારતના પ્રથમ સર સેનાપતિ કોણ હતા ?

કે.એમ.કરિઅપ્પા
માનેકશા
વિક્રમસિંહ
રાજેન્દ્રસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયા રાજ્યમાંથી કર્કવૃત નીકળતું નથી ?

રાજસ્થાન
પશ્ચિમ બંગાળ
ઓડિશા
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કઈ ગૌરીશંકર જોષીની કૃતિ છે ?

મહાપ્રસ્થાન
લખમી
માતૃહૃદય
શ્રણ્વંતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP