Talati Practice MCQ Part - 2 ‘જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહી મળે ત્યાં સુધી પાઘડી નહી પહેરું ’ – આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? શામળ નંદશંકર મહેતા પ્રેમાનંદ આનંદશંકર ધ્રુવ શામળ નંદશંકર મહેતા પ્રેમાનંદ આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 જો વર્તુળની ત્રિજ્યાણા માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ___ વધારો થાય ? 40% 50% 44% 20% 40% 50% 44% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘રાજ્ય, લોકોના કલ્યાણને વધારવા માટે એક સામાજિક વ્યવસ્થાને બનાવશે’ કયા અનુચ્છેદનું પ્રાવધાન છે ? 34 38 39 37 34 38 39 37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 હ્યુ-એન-ત્સાંગ ચીની મુસાફર કયા રાજાના સમયમાં ગુજરાતની મૂલાકાતે આવ્યા હતા ? ધ્રુવસેન ધરસેન ચોથો ધ્રુવસેન બીજો ધરસેન ધ્રુવસેન ધરસેન ચોથો ધ્રુવસેન બીજો ધરસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 મોટા પેટના હોવું – રૂઢીપ્રયોગનો અર્થ આપો. આસાનીથી દાન દઈ શકે તેવા હોવું એક સમયે ઘણું ખાઈ શકવું ખાઉંધરા હોવું ઉદાર મનના હોવું આસાનીથી દાન દઈ શકે તેવા હોવું એક સમયે ઘણું ખાઈ શકવું ખાઉંધરા હોવું ઉદાર મનના હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘ચંદનના વૃક્ષ’ કોની કૃતિ છે ? ધનશંકર ત્રિપાઠી પ્રવિણભાઈ દરજી મનુભાઈ ત્રિવેદી હરીપ્રસાદ ભટ્ટ ધનશંકર ત્રિપાઠી પ્રવિણભાઈ દરજી મનુભાઈ ત્રિવેદી હરીપ્રસાદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP