Talati Practice MCQ Part - 3
“વિદ્યુતપ્રવાહનું અસ્તિત્વ અને દિશા” માપવા ક્યા ઉપકરણનો ઉપયોગ થાય છે ?

બેરોમીટર
એમીટર
ડાયનેમોમીટર
ગેલ્વેનોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર એટલે ___

પ્રેમાનંદ
ઉમાશંકર જોશી
નરસિંહ મહેતા
નરસિંહરાવ દિવેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રાહુલના 7 વિષયોના માકર્સની સરેરાશ 80 છે. ગણિતને બાદ કરતાં 6 વિષયોની સરેરાશ 85 છે. તો ગણિતમાં તેને કેટલા માકર્સ હશે ?

98
50
89
68

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સૂર્યગ્રહણ દરમિયાન જોવા મળતા સૂર્યના આવરણને શું કહે છે ?

કોરોના
પ્લાઝમા
સીરીસ
ઉલ્કા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP