Talati Practice MCQ Part - 2
ચક્ષુશ્રવાં કોની કૃતિ છે ?

ગુણવંત શાહ
ચુનીલાલ શાહ
નંદશંકર મહેતા
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સામાન્ય ચૂંટણી ઉદ્દેશ્ય માટે લોકસભા નિર્વાચન ક્ષેત્ર કોના દ્વારા નક્કી થાય છે ?

રાષ્ટ્રપતિ
પરિસીમન આયોગ
વસ્તી ગણતરી કમિશન
ચૂંટણીપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'નંદકુંવર' શબ્દનો સમાસ ઓળખાવો.

દ્વંદ્વ
તત્પુરુષ
કર્મધારય
મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા આયુર્વેદાચાર્ય ચિકિત્સામાં વાઢકાપ પદ્ધતિના જનક ગણાય છે ?

વાગ્ભાટ
ચરક
સુશ્રુત
નાગાર્જુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP