Talati Practice MCQ Part - 2
‘રાજ્ય, લોકોના કલ્યાણને વધારવા માટે એક સામાજિક વ્યવસ્થાને બનાવશે’ કયા અનુચ્છેદનું પ્રાવધાન છે ?

34
38
39
37

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
છંદ ઓળખાવો : U-U UU- U-UUU-U-- U

શાર્દૂલવિક્રીડિત
શિખરિણી
મંદાક્રાંતા
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
દુહાના મુખ્ય લક્ષણો જણાવો.

ગેયતા, લંબાણ
લય, ગતિ
આરોહ, અવરોહ
ચોટ, લાઘવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કયા મુઘલ શાસકને આલમગીર કહેવામાં આવતા ?

અકબર
ઔરંગઝેબ
જહાંગીર
શાહજહાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP