Talati Practice MCQ Part - 3 ગુજરાતના ક્યાં મુખ્યમંત્રીના શાસનકાળમાં ‘નવનિર્માણ’ અંદોલન થયું હતું ? આનંદી બહેન પટેલ છબીલદાસ મહેતા કેશુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ આનંદી બહેન પટેલ છબીલદાસ મહેતા કેશુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભગવાન બુદ્ધને કઈ નદીના કિનારે પીપળના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી ? સરયુ ૠજુપાલિકા નિરંજના સરસ્વતી સરયુ ૠજુપાલિકા નિરંજના સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'રસ્તો કરી જવાના' ગઝલના રચયિતા કોણ છે ? મરીઝ આદિલ ‘મસ્યુરી' બરકત વિરાણી અમૃત ‘ઘાયલ’ મરીઝ આદિલ ‘મસ્યુરી' બરકત વિરાણી અમૃત ‘ઘાયલ’ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જો દૂધ અને પાણીમાં 20 લિટર મિશ્રણમાં 2% પાણી હોય તો એ મિશ્રણમાં કેટલું દૂધ મેળવવાથી બનેલા નવા મિશ્રણમાં માત્ર 1% પાણી હોય ? 60 લિટર 40 લિટર 20 લિટર 19.6 લિટર 60 લિટર 40 લિટર 20 લિટર 19.6 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? રાષ્ટ્રપતિ રાજ્યપાલ વડાપ્રધાન સંસદ રાષ્ટ્રપતિ રાજ્યપાલ વડાપ્રધાન સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 અલકનંદા અને ભાગીરથી કયા સ્થળ પાસે એકબીજાને મળે છે ? દેવપ્રયાગ ઋષિકેશ રૂદ્રપ્રયાગ કર્ણપ્રયાગ દેવપ્રયાગ ઋષિકેશ રૂદ્રપ્રયાગ કર્ણપ્રયાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP